મુલાકાતી : ૨૬૮

મૂખ્ય સમાચાર

ઉમિયા માતા મંદિરની રજત જયંતી ઉજવણીના ભાગરૂપે જામનગર નજીક સિધસરમાં પાંચ દિવસીય સામુદાયિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૫/જાન્યુઆરી/૨૦૧૨
દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામા આવી છે. આવતીકાલે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા...
૨૫/જાન્યુઆરી/૨૦૧૨


કૃષિ મંત્રી દિલીપ સાંઘાણીનો સરકાર (પ્રજા)ના હિતમાં મહત્વપુર્ણ નિર્ણય